શ્રીનગરના રવિવારી બજારમાં ગ્રેનેડ હુમલો, અનેક લોકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં રવિવારે ગ્રેનેડ હુમલો થયો હતો.
આ હુમલો મુખ્ય શ્રીનગરમાં ટીઆરસી ઓફિસ પાસે રવિવાર બજારમાં થયો હતો.
રવિવારના બજારમાં ભીડ વિસ્ફોટથી પ્રભાવિત થઈ હતી, જેમાં ૧૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ખરીદી કરી રહેલા લોકો પર ફેંક્યો બોંબ, ભાઈ બીજના પ્રસંગે પણ આતંકીઓ સખણાં ન રહ્યાં
